GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ?

રૂ।. 7,000/-
રૂ।. 10,000/-
રૂ।. 15,000/-
રૂ।. 12,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતના ઈતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી ?

9મી લોકસભા
12મી લોકસભા
11મી લોકસભા
10મી લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
'ફડક'

પહેરેલા કપડાનો ઝૂલતો છેડો
નવોઢાના વસ્ત્રની જોડ
અત્યંત કડક કાપડ
માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP