GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

આપેલ તમામ
નગર આયોજન અને વિકાસ ધારો - 1978
મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949
ગુજરાત નગરપાલિકા ધારો - 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતી ફિલ્મોના હાસ્ય અભિનેતા પી. ખરસાણીનું ગત મે, 2016માં દુઃખદ અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો.

કલોલ
વાંકાનેર
રાજપીપળા
તલોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP