GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

સરદાર પટેલ
જગજીવનરામ
બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.
(1) અડીકડીની વાવ
(2) કાજી વાવ
(3) રાણકી વાવ
(4) દૂધિયા વાવ
(a) પાટણ
(b) ભદ્રેશ્વર
(c) હિંમતનગર
(d) જૂનાગઢ

1-d, 2-c, 3-b, 4-a
3-a, 1-d, 2-c, 4-b
2-c, 4-b, 1-a, 3-d
4-b, 3-a, 1-c, 2-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP