Talati Practice MCQ Part - 8
"યથાયોગ્ય’’ ક્યા પ્રકારનો સમાસ છે ?

ઉપપદ સમાસ
કર્મધારય સમાસ
દ્વન્દ્વ સમાસ
અવ્યયીભાવ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-340
અનુચ્છેદ-338
અનુચ્છેદ-337
અનુચ્છેદ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ?

L એ Bનો દીકરો છે.
M એ Aનો ભાઈ છે.
A એ Lનો પિતા છે.
B અને C પતિ-પત્ની છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP