GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો.

ભવનાથનો મેળો
ઘેડનો મેળો
નકળંગનો મેળો
તરણેતરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રિન્સિપાલ એડવાઈઝર તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ?

પી.કે.મિશ્રા
હસમુખ અઢીયા
પ્રદિપકુમાર સિંહા
અતાનુ ચક્રવર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
યોગ્ય જોડકાં જોડો.
1. એલ્યુમિનિયમ
2. કૉપર
3. આયર્ન
4. ઝીંક
P. વિદ્યુતીય કોષ બનાવવા
Q. રમકડાં બનાવવા
R. રેસ માટેની મોટરનાં સાધનો બનાવવાં
S. ચલણી સિક્કા બનાવવા
T. માપવા માટેની ટેપ

1-T, 2-S, 3-Q, 4-R,P
1-Q, 2-P,T, 3-T, 4-R,S
1-S,T, 2-T,P, 3-P, 4-R
1-Q,S, 2-S, 3-Q,T, 4-P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP