GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ?

આર્ટીકલ - 74
આર્ટીકલ - 76
આર્ટીકલ - 70
આર્ટીકલ - 72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ?

મૂર્ધન્ય યુગ
સાહિત્ય યુગ
પંડિત યુગ
પ્રહરી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP