Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ?

કુંભમેળા માટે
જળવિવાદ માટે
મંદિરો માટે
ઉપગ્રહ છોડવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ?

કવિ ખબરદાર
ગાંધીજી
રમણલાલ સોની
મહાદેવભાઇ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP