Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો.

માલિની
મંદાક્રાંતા
સ્ત્રગ્ધરા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ?

મહાભિયોગ
સાદી બહુમતી
સંયુક્ત અધિવેશન
2/3 બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP