Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

મને ચારક રાખોજી
મુખડાની માયા લાગી
માધવ ક્યાય નથી મધુવનમાં
મેરે તો ગિરધર ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો : વિકરાળ

બહુમાળ
સોહામણું
અંતમાળ
મહાકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

ઉનાવા
ઉદવાડા
સિદ્ધપુર
એહમદનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
હરીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP