Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

વિષ્ણુ ડે
આશાપૂર્ણાદેવી
ઉમાશંકર જોશી
જી. શંકર કુરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

બલદેવસિંહ
જવાહરલાલ નહેરુ
વલ્લભભાઈ પટેલ
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાહુલના 7 વિષયોના માકર્સની સરેરાશ 80 છે. ગણિતને બાદ કરતાં 6 વિષયોની સરેરાશ 85 છે. તો ગણિતમાં તેને કેટલા માકર્સ હશે ?

89
98
50
68

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર ભવાની જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP