GSSSB Bin Sachivalay Mock Test 1
આહવામાં ડાંગ દરબારનો મેળો કયારે ભરાય છે ?

ચૈત્ર સુદ પુનમે
ફાગણ વદ પાંચમે
ફાગણ સુદ પૂનમે
ભાદરવા સુદ પૂનમે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?

જામ દિગ્વિજયસિંહજી
જામ વિભાજી
જામ રણજીતસિંહ
જામ રણમલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સ્વતંત્રતા પછી સૌપ્રથમ વડી અદાલતની સ્થાપના કરનાર રાજ્ય કર્યું હતું ?

મુંબઈ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP