Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવન ક્ષણભંગુર છે.
જીવન અમર છે.
જીવનમાં આશા છે.
જીવન નિરાશામાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૂર્ય પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે ?

આશરે 13 કરોડ
આશરે 12 કરોડ
આશરે 14 કરોડ
આશરે 15 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP