ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ?

ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
શંકરસિંહ વાઘેલા
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ?

આંબા ડુંગરમાંથી
શિવરાજ પુનૂની ખાણમાંથી
આરાસુરના ડુંગરમાંથી
મોરધારના ડુંગરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?

હિતેન્દ્ર દેસાઇ
ચીમનભાઈ પટેલ
બળવંતરાય મહેતા
ડો. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ?

વડોદરા
અમરેલી
અમદાવાદ
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP