ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ?

માધવસિંહ સોલંકી
શંકરસિંહ વાઘેલા
ઘનશ્યામ ઓઝા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ?

કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી- I
તખ્તસિંહજી
ભાવસિંહજી- II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ?

મહમદ તુઘલખ
ફિરોજશાહ તુઘલખ
ગ્યાસુદ્દીન તુઘલખ
તાજુદ્દીન તુઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP