ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરઝી હકુમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ? 9 ઓક્ટોબર 10 નવેમ્બર 9 નવેમ્બર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 નવેમ્બર 9 નવેમ્બર 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? મહાવીર મલ્લિનાથ ધર્મનાથ પાર્શ્વનાથ મહાવીર મલ્લિનાથ ધર્મનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પ્રથમ આશ્રમ શાળા કોણે શરૂ કરી ? મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ જુગતરામ દવે ઠક્કરબાપા મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ જુગતરામ દવે ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ? કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I તખ્તસિંહજી ભાવસિંહજી- II કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I તખ્તસિંહજી ભાવસિંહજી- II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ? મહમદ તુઘલખ ફિરોજશાહ તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ તાજુદ્દીન તુઘલખ મહમદ તુઘલખ ફિરોજશાહ તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ તાજુદ્દીન તુઘલખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP