ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? શંકરસિંહ વાઘેલા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિશ્વનું અવ્વલ નંબરનું શિપબ્રેકિંગ યાર્ડ અલંગ કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર ભરૂચ જામનગર પોરબંદર ભાવનગર ભરૂચ જામનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્તંભતીર્થ એટલે ? ખંભાત ભૂજ વડનગર સિદ્ધપુર ખંભાત ભૂજ વડનગર સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? દિગંબરાગમ ત્રિપિટક શ્વેનાગમ આગમ દિગંબરાગમ ત્રિપિટક શ્વેનાગમ આગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? સલ્તનત મરાઠા બ્રિટીશ મુઘલ સલ્તનત મરાઠા બ્રિટીશ મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? ભાવનગર જુનાગઢ જામનગર બરોડા ભાવનગર જુનાગઢ જામનગર બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP