Talati Practice MCQ Part - 4
"ખરાં ઈલ્મી ખરાં શૂરાં"નું બિરૂદ ક્યાં સર્જકોને મળેલું છે ?

નરસિંહ - મિરા
દલપતરામ – મિરા
નરસિંહ – દયારામ
શામળ – દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

ન્હાનાલાલ
નર્મદા
રાજેન્દ્રશાહ
પ્રીતમદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP