GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વસ્તુ અને સેવા કર (GST) સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

'માલ' માં દાવા યોગ્ય હક્ક (Actionable claims) નો પણ સમાવેશ થાય છે.(પરિશિષ્ટ III અને કલમ 7 ના કેટલાક અપવાદોને આધિન).
'માલ' માં રોકડ અને જામીનગીરીઓનો પણ સમાવેશ થાય છે.
‘માલ’ માં ઉભી ફસલ, ઘાસ તથા જમીન સાથે સંકળાયેલી એવી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે કે જે પુરવઠો આપતા પહેલા કે પુરવઠો આપવાના કરાર હેઠળ કાપવામાં આવશે.
'માલ' માં રોકડ અને જામીનગીરીઓ સિવાયની દરેક જંગમ મિલકતનો સમાવેશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
___ ને નાણાકીય સહાય પૂરી પાડવાના આશયથી મુદ્રા (MUDRA) બેન્કની સ્થાપના કરવામાં આવી છે ?

લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને
મોટા કદના ઉદ્યોગો
સૂક્ષ્મ ઉદ્યોગો
લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી.
આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું.
આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી.
આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સમષ્ટિમાં થયેલ વૃદ્ધિનો સરેરાશ દર ગણવા માટે વપરાતી સૌથી યોગ્ય સરેરાશ કઈ છે ?

સમાંતર મધ્યક
ગુણોત્તર મધ્યક
હરાત્મક મધ્યક
મધ્યસ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કક્ષા-II (Leve-II) ના ઉદ્યોગ-સાહસ ગણાય છે ?
1. ભારત બહાર નોંધાયેલ ઉદ્યોગ સાહસ
II. જેનું ટર્નઓવર અગાઉના હિસાબી સમયગાળા દરમિયાન 50 કરોડથી વધારે હોય તેવા તમામ વ્યાપારી, ઔધોગિક અને વાણીજ્ય અહેવાલવાળા ઉધોગ-સાહસો
III. નાણાકીય સંસ્થાઓ
IV. વીમાનો ધંધો કરતા ઉધોગ-સાહસો
નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

I અને III
માત્ર III
માત્ર II
II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ઓડીટ રીપોર્ટમાં અયોગ્ય અભિપ્રાય એ કંપનીની ભાવિ સધ્ધરતાની બાહેધરી છે.
ઓડીટ બાંહેધરી પત્ર એ અસીલ (Client) દ્વારા ઓડીટરને મોકલવામાં આવે છે.
સ્વતંત્રતા શબ્દ સૂચવે છે કે ઓડીટરે અસીલ (Client)ની માહિતીની ગુપ્તતાનો આદર કરવો જોઈએ.
વિવિધ અંકુશનો સમાવેશ કરતી યોગ્ય હિસાબી પદ્ધતિ જાળવવી એ સંચાલકોની જવાબદારી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP