ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

પ્રસાર ભારતી
સ્ટેટ બેંક
રિઝર્વ બેંક
ભારતીય જીવન વીમા નિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા
સંસદ દ્વારા
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
નાણામંત્રાલય દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે.

માર્જિન પદ્ધતિ
અનામત પ્રમાણમાં ફેરફાર
બેંક રેટ
ઓપન માર્કેટ ઓપરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP