ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?

દ્વિતીય પંચવર્ષીય યોજના પછી
ચોથી પંચવર્ષીય યોજના પછી
ત્રીજી પંચવર્ષીય યોજના પછી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

છઠ્ઠી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP