ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઇઝ ડયુટી

2, 3 અને 4
1
1 થી 4 તમામ
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ?

FRBM એકટની સમીક્ષા માટે
ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે
વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે
ડિજિટલ ચૂકવણીઓ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
OMO,CRR,SLR,CAR,PLR જેવા શબ્દો કયા ક્ષેત્રમાં વધારે વપરાય છે ?

દૂરસંચાર ક્ષેત્ર
શિક્ષણ ક્ષેત્ર
બેંકિંગ ક્ષેત્ર
સંરક્ષણ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP