ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ?

મિહરાનગઢ ફોર્ટ - જોધપુર
મહારાજા પેલેસ - મૈસુર
દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ
સિટી પેલેસ - લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ?

કેરળ - કર્ણાટક
કેરળ - તામિલનાડુ
કર્ણાટક - આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP