Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

સિંકદર
જાદી રાણા
વનરાજ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘યૌવન' કોની રચના છે ?

રણછોડદાસ ઝવેરી
અંબાલાલ પટેલ
ભોળાભાઈ પટેલ
મગનલાલ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નવરાત્રી અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન કયું છે ?

ડાંગ
પાટણ
રાજકોટ
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
252 એ કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે.

3 × 3 × 3 × 3 × 7
2 × 2 × 3 × 3 ×7
2 × 2 × 2 × 4 × 7
2 × 3 × 3 × 3 × 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP