Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

ભોળાભાઈ પટેલ
રાજેન્દ્ર શુકલા
ન્હાનાલાલ
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : ડોક્ટરની ના છતાં તેણે પાંચ ગુલાબજાંબુ ખાધા.

છતાં
પાંચ
ના
ગુલાબજાંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ઈંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા ?

ક.મા. મુનશી
ભોળાભાઈ દેસાઈ
મહિતપરામ નીલકંઠ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP