GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું'

દિલમાં દીવો કરવો.
પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં.
અંધારામાં દીવો કરવો.
દીવો કરો તો પણ અંધારું ન હટવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વર્ષ 2020 નો યુવા ગણિતશાસ્ત્રી તરીકે રામાનુજન પુરસ્કાર પ્રાપ્ત કરનાર બીન ભારતીય મહિલા કોણ છે ?

રામદોરાઈ સુજાથા
અમલેન્દુ ક્રિષ્ના
રિતબ્રાતા મુન્શી
ડૉ.કેરોલિના અરાજુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP