Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ?

વિશ્વગીતા
ચૂંદડી
જયાજયંત
ચિત્રદર્શનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ?

જયંત પાઠક
રમેશ પારેખ
ઝવેરચંદ મેઘાણી
દુલાભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ડુંગર રડવા લાગ્યો.

સજીવારોપણ
ઉપમા
યમક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP