GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ?

અનાથ આશ્રમ પ્રવૃત્તિ
બહેરા-મૂંગાની શાળા
અંધશાળા
પેરાપ્લેજીયા હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

ધનશ્યામભાઇ ઓઝા
અમરસિંહ ચૌધરી
બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP