Talati Practice MCQ Part - 8
‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

પાંડોરી માતા
પીઠોરા દેવ
બળિયા દેવ
શિતળા માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ?

2000-05
1995-2000
2002-07
1993-98

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે.

પુત્રા + ઈષણા
પુત્ર + ઈષણા
પુત્ર + એષણા
પુત્ર + ઐષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

દેડકું
ગરોળી
ઉંદર
ભૂંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP