Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરૂ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ક્યું વાક્ય બેહૂદું છે ?

હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા.
હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રા.વિ.પાઠક
ઉમાશંકર જોષી
બોટાદકર
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP