Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ર.વ. દેસાઈ
કનૈયાલાલ મુનશી
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ક્યું વાક્ય બેહૂદું છે ?

હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા.
હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP