GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (Archaeological Survey of India (ASI)) એ 138 સ્મારકો 'જોવા જ જોઈએ’ (Must See) સ્મારકો તરીકે ઓળખી કાઢ્યાં છે.
ii. હાલમાં ભારતમાં કુલ 38 વર્લ્ડ હેરીટેજ સાઈટ (વિશ્વ વારસા સ્થળ) છે જે પૈકીના 22 સાંસ્કૃતિક સ્થળોને ASI એ સુરક્ષિત કરેલા છે જેમાં સ્મારકો, ઈમારતો અને ગુફાઓનો સમાવેશ થાય છે.
iii. ASI ના ‘જોવા જ જોઈએ' (Must See) સ્થળોની યાદીમાં પ્રથમ કક્ષાના ભારતીય સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે જેમાં UNESCO ના વિશ્વ વારસાની યાદી (World Heritage List) ના સ્થળો સમાવિષ્ટ છે.

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
આદિવાસી આંદોલન બાબતે જોડકાં જોડો.
i. ખાસી વિદ્રોહ
ii. ખૌડ આંદોલન
iii. મુંડા વિદ્રોહ
iv. સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ
a. ઝારખંડ
b. દક્ષિણ બિહાર (છોટા નાગપુર)
c. ઓરિસ્સા
d. બંગાળ

i-d, ii-c, iii-b, iv-a
i-c, ii-d, iii-b, iv-a
i-d, ii-c, iii-a, iv-b
i-c, ii-d, iii-a, iv-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સરસ્વતી સાધના યોજના 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ યોજના અનુસૂચિત જાતિ વર્ગના તથા 9મા ધોરણમાં અભ્યાસ કરતા માટે છે.
ii. શિક્ષણ મંત્રાલય આ કાર્યક્રમની નોડલ એજન્સી છે.
iii. આ યોજનાનો ધ્યેય માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક કક્ષાએ 14 થી 18 વર્ષની વયજૂથની છોકરીઓની પ્રવેશ નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત i અને iii
ફક્ત i
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ રાજ્યમાં કલાશાળા ઉપરાંત કલાવંત કારખાનું પણ હતું જેમાં ઉચ્ચ કોટીના ગાયકો-વાદકોને સ્થાન હતું.

વડોદરા
ભાવનગર
કચ્છ
લીંબડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે ?

પ્રતિબંધ (પ્રોહીબીશન) : નિમ્ન અદાલતો દ્વારા અધિકાર ક્ષેત્રમાં ન આવતી બાબતોમાં કાર્યવાહી ન કરવાનું ઠેરવે છે.
પરમાદેશ (મેન્ડામસ) : નીચલી અદાલતમાં ચાલેલા કેસની ઉપરી અદાલત સમીક્ષા કરે છે.
અધિકાર પૃચ્છા (ક્વો-વોરંટો) : જાહેર પદને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા વિરૂધ્ધ છે.
પ્રત્યક્ષીકરણ (હેબીયસ કોર્પસ) - ગેરકાયદેસર અટકાયતને ગેરકાનૂની ઠેરવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના એટર્ની જનરલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?

તેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.
તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય છે.
તેને ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક્ક રહેશે.
તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP