Talati Practice MCQ Part - 4
યોગ્ય જોડણી જણાવો :– વિલિનીકરણ

વિલીનિકરણ
વિલિનિકરણ
વીલીનીકરણ
વિલીનીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

સુન્દરમ્
અરદેશર ખબરદાર
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વિદેશમાં વસતા ભારતીય નાગરિકોમાંથી સૌથી વધુ ભારતીય નાગરિકો ક્યા દેશમાં વસવાટ કરે છે ?

યુએઈ
જાપાન
સાઉદી અરેબિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગાંધીજીને ‘બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું ?

ધરાસણા
ખેડા
બારડોલી
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP