Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

પ્રેમાનંદ
દયારામ
દલપતરામ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“નિરક્ષર” શબ્દની સંધી છૂટી પાડો.

નિઃ + રક્ષર
નિઃ + કાર
નિર + ક્ષર
નિ: + અક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
ઉપમા
અનન્વય
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
દશેબંધુના ઉપનામથી કોણ જાણીતું છે ?

મોતીલાલ નહેરુ
ચિત્તરંજનદાસ
અરવિંદ ઘોષ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP