GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વિધાન (i) : લીકવીડેટેડ પેઢીના શેરના મુલ્યાંકનમાં ચોખ્ખી મિલકત પદ્ધતિનો વપરાશ યોગ્ય છે.વિધાન (ii) : આ પદ્ધતિ કંપનીની કમાણીની ક્ષમતા પર કોઈ ભાર આપતી નથી.નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે. વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી. વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે. વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી. વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારત સરકારના કુલ દેવામાં કયા પ્રકારનાં દેવાનો સૌથી મોટો ફાળો છે ? બાહ્ય દેવું આંતરિક દેવું વિદેશી દેવું. કહેવું મુશ્કેલ છે બાહ્ય દેવું આંતરિક દેવું વિદેશી દેવું. કહેવું મુશ્કેલ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવકવેરા ધારા-1961 અનુસાર નીચેના પૈકી કયાનો કરપાત્ર આવકમાં સમાવેશ થતો નથી ? વસ્તુ સ્વરૂપે મળેલ આવક આકસ્મિક આવક વ્યક્તિગત સ્વરૂપે મળેલ ભેટ કે જે રૂા. 25,000 રોકડમાં મળેલ છે. દાણચોરીમાંથી થયેલ આવક વસ્તુ સ્વરૂપે મળેલ આવક આકસ્મિક આવક વ્યક્તિગત સ્વરૂપે મળેલ ભેટ કે જે રૂા. 25,000 રોકડમાં મળેલ છે. દાણચોરીમાંથી થયેલ આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીધારા 2013 મુજબ, નીચેનામાંથી કઈ પદ્ધતિ શેરની પુનઃખરીદી (Buy-back) માટે માન્ય છે ?I. હાલના શેરહોલ્ડરો પાસેથી પ્રમાણસર ધોરણે પુનઃખરીદીII. કંપનીના પસંદગીયુકત પ્રવર્તકો (Promoters) પાસેથી પુનઃખરીદીIII. ખુલ્લા બજારમાંથી પુનઃખરીદી નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર I અને II I, II અને III માત્ર I અને III માત્ર I માત્ર I અને II I, II અને III માત્ર I અને III માત્ર I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં બેંકોનાં રાષ્ટ્રીયકરણ સંદર્ભમાં નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે ? 1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું 1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે. હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે 1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું 1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે. હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બેંકધિરાણના નિયમનને અંકુશિત કરવા માટે, નીચેનામાંથી કઈ સમિતિ(ઓ)ની સ્થાપના કરવામાં આવી હતી ? આપેલ તમામ દહેજિયા સમિતિ ચક્રવર્તી સમિતિ મરાઠા સમિતિ આપેલ તમામ દહેજિયા સમિતિ ચક્રવર્તી સમિતિ મરાઠા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP