GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાન પર લો.
I. કેલકર સમિતિની ભલામણોને આધારે સરકારે નવી પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખોલવાનું બંધ કર્યું.
II. એપ્રિલ 2020 સુધી ભારતમાં 53 પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) કાર્યરત હતી.
III. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ ભારતની પ્રથમ જાહેર ક્ષેત્રની બેન્ક છે.
IV, 1991ના સુધારા બાદ પ્રથમ ખાનગી બેંક યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) બેંક હતી.
આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું ખોટા છે ? નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

I, II અને III
I અને IV
આપેલ પૈકી એક પણ નહીં
માત્ર II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર હિસાબી ધોરણ-1 નો ઉદેશ છે ___

સરેરાશ સંતુલિત પરિવહન ખર્ચનું નિર્ધારણ
પરોક્ષખર્ચનું એકત્રીકરણ, ફાળવણી, વહેંચણી અને સમાવેશ
ક્ષમતાનું નિર્ધારણ
પડતરના પત્રકની તૈયારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સૂચિ-I ની વિગતો સાથે સૂચિ-II ની વિગતોનો મેળ કરો.
સૂચિ-I અભિગમ
x. ડીવીડન્ડ કિંમત અભિગમ
y. ડીવીડન્ડ કિંમત વત્તા વૃદ્ધિ અભિગમ
z. કિંમત કમાણી અભિગમ
સૂચિ-II સૂત્ર
i. E / P
ii. D / P + g
iii. D / P
જ્યાં, E = શેરદીઠ કમાણી, P = શેરદીઠ ચોખ્ખી આવક/શેરદીઠ બજાર મૂલ્ય, D = ડીવીડન્ડ/શેરદીઠ કમાણી અને g = ડીવીડન્ડ વૃદ્ધિ દર

x - i, y - ii, z - iii
x - ii, y - i, z - iii
x - iii, y - ii, z - i
x - ii, y - iii, z - i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના માંથી કયું એક સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ના અભ્યાસનો વિષય છે.

કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર
જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર.
કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર
ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પુરવઠાના નિર્ણાયકોના સંદર્ભે નીચે આપેલ વિધાનમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું/ખોટા છે ? વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિક્લ્પની પસંદગી કરો
I. તકનીકી પ્રગતિ પુરવઠો વધારે છે.
II. કુદરતી પરિબળો અમુક ચોક્કસ ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પાડે છે.
III. ઉત્પાદકોને મળતી સબસીડી ની પુરવઠા પર સકારાત્મક અસર પડે છે.
IV. પરોક્ષ વેરામાં વધારો પુરવઠા પર વિપરીત અસર કરે છે.

II અને III
ફક્ત I
આપેલ પૈકી એક પણ નહીં
III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
GST વળતર ફંડ ના ઓડીટ માટે થતો ખર્ચ કોના દ્વારા ચૂકવવાપાત્ર બને છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)
ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા
કેન્દ્ર સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP