GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અગાઉથી ચૂકવવાના વેરામાં થતી ચૂકની ઘટના માટે નીચેના પૈકી કયું લાગુ પડશે ?
(I) અગાઉથી વેરો ચૂકવવાપાત્ર એસેસી જો તે વેરો ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેણે વ્યાજ ચૂકવવાપાત્ર થશે.
(II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો, આકારણી કરેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.

માત્ર (II)
(I) અને (II) બંને
માત્ર (I)
(I) અને (II) બંને નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પ્રશિષ્ટ ધારણા વિપરિત, કાર્યલક્ષી રાજકોષીય નીતિ સૂચવે છે કે –
(I) દેશની આર્થિક બાબતોમાં રાજ્ય એ નિષ્ક્રિય ભૂમિકાની જરૂરીયાતની ધારણા રાખવાની ન હોય.
(II) જાહેર ખર્ચ એ માત્ર પ્રત્યક્ષ સવલતો માટે થતો ખર્ચ છે.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

માત્ર (I)
(I) અને (II) બંને નહીં
માત્ર (I)
(I) અને (II) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ બોર્ડ (ASB) ના સ્પષ્ટીકરણ મુજબ ‘રોકાણમાં સહયોગીતા' (Investments in Associates) કયા ભારતીય હિસાબી ધોરણ (Ind AS) માં સમાવિષ્ટ છે ?

Ind AS-12
આપેલ પૈકી કોઈ નહીં
Ind AS-28
Ind AS-20

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સેબી (SEBI) એ 2004 થી ‘માર્જીન ટ્રેડીંગ’ની શરૂઆત કરી હતી. નવી માર્ગદર્શિકા મુજબ નીચેના પૈકી કઈ મુખ્ય લાક્ષણિકતા નથી ?

ગ્રાહકોને ફાઈનાન્સ આપવા માટે દલાલ પોતાના ભંડોળ અથવા બેંકમાંથી ઊછીના ભંડોળ અથવા રીઝર્વ બેંક દ્વારા માન્ય NBFCમાંથી ઉછીના ભંડોળનો ઉપયોગ કરી શકે છે.
દલાલનું કુલ દેવું પોતાના ચોખ્ખા મૂલ્યના 10 ગણાથી વધુ હોવું ના જોઈએ.
દલાલ સમજદાર હોય તે અપેક્ષિત છે અને તેણે એક્પણ ગ્રાહકના ખાતામાં અનિયમિતતા ના થાય તેની ખાતરી આપવી પડે છે.
કોર્પોરેટર દલાલો કે જેમની ચોખ્ખા મૂલ્યની કિંમત ઓછામાં ઓછા રૂા. 3 કરોડ હોય તે પોતાના ગ્રાહકોને ‘માર્જીન ફાઈનાન્સ' પૂરા પાડી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો / ક્યાં ઑડિટનો ફાયદો / ફાયદાઓ છે ?
(I) તે એન્ટરપ્રાઈઝના હિસ્સેદારોના હિતનું રક્ષણ કરે છે.
(II) તે કર્મચારીઓની નૈતિક તપાસ છે કે જે ઉચાપત કરતા રોકે છે.
(III) તે કર્મચારીઓમાં આતંક ઉત્પન્ન કરવાનું સાધન છે.

માત્ર (I)
માત્ર (II)
માત્ર (III)
માત્ર (I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP