Talati Practice MCQ Part - 8 વિભાગ-Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ-IIની યાદીના શહેરો સાથે જોડો.વિભાગ-I 1) નારાયણ સરોવર (કોટેશ્વર)2) નારેશ્વર 3) બિંદુ સરોવર 4) ભાડભૂતેશ્વર મહાદેવI) વડોદરા (પાલેજ) પાસે II) નખત્રાણા (કચ્છ પાસે)III) ભરૂચ પાસે IV) સિદ્ધપુર (પાટણ) 1-II, 2-I, 3-IV, 4-III 1-I, 2-II, 3-III, 4-IV 1-IV, 2-III, 3-I, 4-II 1-IV, 2-III, 3-II, 4-I 1-II, 2-I, 3-IV, 4-III 1-I, 2-II, 3-III, 4-IV 1-IV, 2-III, 3-I, 4-II 1-IV, 2-III, 3-II, 4-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? આખું- સમસ્ત આકાંક્ષા - ઈચ્છા આકરું-ઉગ્ર આળ- આબરૂ આખું- સમસ્ત આકાંક્ષા - ઈચ્છા આકરું-ઉગ્ર આળ- આબરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સાકરનો શોધનારો’' (એકાંકી નાટક)ના લેખક કોણ ? તુષાર શુકલ બકુલ ત્રિપાઠી યશવંત પંડ્યા ચુનીલાલ મડિયા તુષાર શુકલ બકુલ ત્રિપાઠી યશવંત પંડ્યા ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? સાબરકાંઠા મહીસાગર દાહોદ ખેડા સાબરકાંઠા મહીસાગર દાહોદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ? ફેફસાં ચેતાતંત્ર શ્વાસનળી આંતરડા ફેફસાં ચેતાતંત્ર શ્વાસનળી આંતરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 16% 24% 6% 12% 16% 24% 6% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP