GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી.
ii. નરસિંહવર્મન-I એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું.
iii. દંણ્ડી નરસિંહવર્મન-II ના દરબારમાં કવિ હતાં.
iv. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.

i,ii,iii અને iv
ફક્ત ii,iii અને iv
ફક્ત i,ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ?

ઉપગુપ્ત
વિષ્ણુગુપ્ત
પુષ્યગુપ્ત
રાધાગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
BASEL ધારાધોરણો ___ ને લગતા છે.

આપેલ પૈકી એક પણ નહીં
દેશોની કેન્દ્રીય બેંક
સહકારી બેંકો અને સોસાયટીઓ
વાણિજ્ય બેંકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારે ગરીબી રેખાની માપણી ___ ના રૂપમાં કરવાનો નિર્ણય કર્યો છે.

આપેલ પૈકી એક પણ નહીં
ઘરેલુ બચત
ઘરેલુ રોકાણ
ઘરેલુ વપરાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પંજાબમાં દેવસમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
કનૈયાલાલ અલખધારી
શિવનારાયણ અગ્નિહોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP