GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. II. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળામાં રંગવામાં આવ્યું છે.
કેટલાક મૂળભૂત હકો કે જે તમામ નાગરિકો અને વિદેશીઓને મળે છે તેનાથી વિપરીત મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિક પૂરતી સીમિત છે.
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બહેતર સરકારને સુનિશ્ચિત કરવા ભારત સરકારે ઘણા કાયદાઓ ઘડ્યા છે.
ડૉ. બી. આર. આંબેડકરનું મંતવ્ય હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અતિ મૂલ્યવાન છે કારણ કે આ સિદ્ધાંતો ભારતના રાજ્યતંત્રનો ધ્યેય - આર્થિક લોકશાહી - ને રજુ કરે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યા જોડકું / જોડકાં યોગ્ય રીતે જોડાયેલું / જોડાયેલા નથી ? મેળો - માસ I. અખાત્રીજ a. માર્ચ II. દશેરા
b. ઓક્ટોબર III. ઘેરનો મેળો c. માર્ચ IV. ડાંગ દરબાર d. ફેબ્રુઆરી
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. કેખુશરો કાબરાજી II. વાઘજીભાઈ આશારામ ઓઝા III. ડાહ્યાભાઈ ધોળશાજી IV. જયશંકર 'સુંદરી' a. મુંબઈ ગુજરાતી નાટક મંડળી b. શ્રી દેશી નાટક સમાજ c. વિક્ટોરિયા નાટક મંડળી d. મોરબી આર્ય સુબોધ નાટક મંડળી