GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“આયના મહલ”. “હૉલ ઑફ મિરર્સ'' બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. તે માંડવી ખાતે આવેલો છે.
ii. તે ઈન્ડો-યુરોપીયન શૈલીમાં બનેલ છે.
iii. રામસિંહ માલમ આ મહેલના કસબી હતાં.

ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
માઈક્રો ફાયનાન્સ એ ઓછી આવક જૂથના લોકોને આર્થિક સેવાઓ આપવાની જોગવાઈ છે. તે ઉપભોક્તાઓ અને સ્વરોજગારો બંનેનો સમાવેશ કરે છે. માઈક્રો ફાયનાન્સ અંતર્ગત નીચેના પૈકી કઈ સેવાઓ આપવામાં આવે છે ?
i. ક્રેડીટ સુવિધાઓ
ii. બચત
iii. વીમો
iv. ફંડ ટ્રાન્સફર

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
i, ii, iii અને iv
ફક્ત i અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
લોકપાલના અધ્યક્ષ દ્વારા લોકપાલનું નવું સત્ર અપનાવવામાં આવ્યું છે તે ___ છે.

લોભ નહીં - લાંચ નહીં (No Greed - No Bribe)
જાહેર સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for public wealth)
લોભનું સંવર્ધન ન થવું જોઈએ. (Greed not to be breed)
કોઈની સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for anyone's wealth)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે.
ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે.
iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સ્વશાસનના ખ્યાલને ___ એ "ન્યુ ઈન્ડિયા’’ અને "કોમન વિલ’’ - બે સમાચારપત્રો દ્વારા પ્રચાર કર્યો હતો.

ઍની બેસંટ
ગોપાલક્રિષ્ણ ગોખલે
ગાંધીજી
લોકમાન્ય તીલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાયરસના ચેપ (infection) માં કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરો એન્ટીબાયોટીકની ભલામણ શા માટે કરે છે ?

કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે.
આપેલ તમામ
ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે
એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP