GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સારો નફા-જથ્થાનો ગુણોત્તર કંપનીની સારી નાણાકીય સ્વાસ્થ્યનો સૂચક છે. નફા-જથ્થાનો ગુણોત્તર વધારવાની રીત કઈ છે ?
(I) વેચાણકિંમતમાં વધારા દ્વારા.
(II) કામદારો, માલસામાન અને મશીનરીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા સીમાંત પડતરમાં ઘટાડો કરીને.
(III) ઓછા નફા-જથ્થાનો ગુણોત્તર ધરાવતી પેદાશના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને.

આપેલ પૈકી એક પણ નહીં
(I), (II) અને (III)
(II) અને (III)
(I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે :
(I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી.
(II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.

(I) અને (II) બંને
માત્ર (I)
માત્ર (II)
(I) અને (II) બંને નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મધ્યસ્થના સંખ્યાબંધ ફાયદાઓ છે. નીચેના પૈકી કો મધ્યસ્થનો ફાયદો નથી ?

આત્યંતિક મૂલ્યો મધ્યસ્યને અસર કરતા નથી.
તે ખાસ કરીને નિશ્ચિત અંત ધરાવતા વર્ગોના કિસ્સામાં ઉપયોગ થાય છે.
ગુણાત્મક માહિતી માટે આ સૌથી યોગ્ય સરેરાશ છે.
સ્પષ્ટપણે વિષમતા ધરાવતા વિતરણ જેવાં કે આવકનું વિતરણ કે કિંમતના વિતરણમાં ગાણીતિક સરેરાશ કરતા મધ્યસ્થ વધુ ઉપયોગી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
હિસાબી ધોરણ મુજબ સેગમેન્ટ રિપોર્ટીંગ (વિભાગીય અહેવાલની રજૂઆત)ના સંબંધિત નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
(I) આ હિસાબી ધોરણનો ઉદ્દેશ ઉદ્યોગ સાહસ (એન્ટરપ્રાઈઝ)ની નાણાકીય માહિતીના અહેવાલના સિધ્ધાંત સ્થાપિત કરવાનો છે કે જે વિવિધ પ્રકારની પેદાશો અને સેવાઓ ઉત્પાદિત કરી, વિવિધ ભૌગોલિક વિસ્તારમાં કામગીરી કરે છે.
(II) ઉદ્યોગ સાહસે (એન્ટરપ્રાઈઝ) આ હિસાબીધોરણની પંસદગીયુક્ત જરૂરિયાતનું પાલન કરવું જોઈએ.
(III) જો એક જ નાણાકીય અહેવાલમાં પિતૃ કંપનીના એકત્રિત નાણાકીય પત્રકો અને અલગ નાણાકીય પત્રકો હોય તો, વિભાગીય માહિતી એકત્રિત નાણાકીય પત્રકના આધારે જ રજૂ થાય છે.

માત્ર (II) અને (III) સાચાં છે.
એકપણ સાચું નથી.
માત્ર (I) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ?

1960 થી
1969 થી
1949 થી
1956 થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય હિસાબી ધોરણ (Ind AS) - 2 બધા જ પ્રકારની ઈન્વેન્ટરી (સ્ટોક)ને લાગુ પડે છે સિવાય કે -

નાણાંકીય સાધનો
લણણીના સમયની કૃષિપ્રવૃત્તિઓ કે કૃષિ પેદાશ સંબંધિત જૈવિક સંપત્તિ
બાંધકામ કરારથી ઉદ્ભવતુ ચાલુકામ કે સીધા સેવા કરારનો સમાવેશ કરે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP