GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના સમાજોની સ્થાપનાનો સાચો ક્રમ પસંદ કરો.I. થિયોસોફિકલ સોસાયટીII. બ્રહ્મો સમાજ III. રામકૃષ્ણ મિશન IV. પ્રાર્થના સમાજ II, IV, III, I IV, III, II, I II, IV, I, III IV, III, I, II II, IV, III, I IV, III, II, I II, IV, I, III IV, III, I, II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે ? 6ઠ્ઠો અહેવાલ 4થો અહેવાલ 5મો અહેવાલ 3જો અહેવાલ 6ઠ્ઠો અહેવાલ 4થો અહેવાલ 5મો અહેવાલ 3જો અહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચે આપેલી આકૃતિમાં, સમદ્વિબાજુ ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ 72 ચો સેમી, BE = AB અને AB = 2 AD, AE || DC છે, તો સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું હશે ? 154 ચો સેમી 144 ચો સેમી 136 ચો સેમી આપેલ પૈકી એક પણ નહીં 154 ચો સેમી 144 ચો સેમી 136 ચો સેમી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. સને 1565માં લડાયેલા રક્ષાઈ-તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે "આંધ્ર ભોજ" તરીકે જાણીતા હતા. ફક્ત II અને III ફક્ત I ફક્ત III ફક્ત I અને II ફક્ત II અને III ફક્ત I ફક્ત III ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું ? લાખોટા તળાવ અડાલજની વાવ રાણીની વાવ સહસ્ત્રલિંગ તળાવ લાખોટા તળાવ અડાલજની વાવ રાણીની વાવ સહસ્ત્રલિંગ તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો :વર્ષ 2000 માં કંપનીનો આ તમામ બાબતો પર કુલ ખર્ચ કેટલો છે ? રૂ. 544.44 લાખ રૂ. 446.44 લાખ રૂ. 478.44 લાખ રૂ. 501.44 લાખ રૂ. 544.44 લાખ રૂ. 446.44 લાખ રૂ. 478.44 લાખ રૂ. 501.44 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP