GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
બેંક સિલકમેળ એ બેંકખાતાની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં પડતા તફાવતને શોધી, તે બંને બાકીઓની મેળવણી કરવા તૈયાર કરવામાં આવે છે. નીચેના પૈકી કયાં તફાવતના કારણો છે ?
(I) બેંકમાં ભરેલ અને જમા કરેલ ચેક.
(II) બેંક ચાર્જિસ.
(III) બેંકે જમા કરેલ વ્યાજ.
(IV) ચેક અથવા હૂંડી નકારાય ત્યારે

(I), (II) અને (IV)
(II), (III) અને (IV)
(I) અને (II)
(II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું પૂર્વાનુમાન તે ધારણાને આધારે છે કે ભૂતકાળની માહિતી (વલણ) ભવિષ્યમાં પણ અનુસરશે ?

આપેલ પૈકી એક પણ નહીં
સામયિક શ્રેણી પધ્ધતિ
નિર્ણાયક પધ્ધતિ
કાર્ય અને કારણ પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાઉન્સીલના સંબંધિત નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) ભારતીય બંધારણની આર્ટિકલ 279A મુજબ, ભારતના રાષ્ટ્રપતિને GST કાઉન્સીલની રચના કરવા માટેનો અધિકાર છે.
(II) ભારતના રાષ્ટ્રપતિએ GST કાઉન્સીલની રચના 15મી સપ્ટેમ્બર 2016ના રોજ કરી.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ માહિતી ધ્યાનમાં લઈ અને સાચો વિકલ્પ પસંદ કરો.
(I) નફા-જથ્થાનો આલેખ એ વિવિધ સ્તરની પ્રવૃત્તિએ ખર્ચ અને આવકની નફા પરની અસર રજૂ કરે છે.
(II) નફા-જથ્થાના આલેખમાં જે બિંદુએ નફાની રેખા, વેચાણ રેખાને છેદે છે તે સમતૂટબિંદુ છે.
(III) છેદબિંદુથી ઉપરની વેચાણરેખાને ‘સલામતીનો ગાળો' કહે છે.

બધા જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (III) સાચું છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કોણ ભારતીય ગૌણ બજારો (Secondary Market)નો ભાગ નથી ?

રાષ્ટ્રીય શૅરબજાર
ભારતીય રિઝર્વ બેંક
પ્રાદેશિક શૅરબજાર
ઑવર ધી કાઉન્ટર એલચેન્જ ઑફ ઈન્ડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો / ક્યાં ઑડિટનો ફાયદો / ફાયદાઓ છે ?
(I) તે એન્ટરપ્રાઈઝના હિસ્સેદારોના હિતનું રક્ષણ કરે છે.
(II) તે કર્મચારીઓની નૈતિક તપાસ છે કે જે ઉચાપત કરતા રોકે છે.
(III) તે કર્મચારીઓમાં આતંક ઉત્પન્ન કરવાનું સાધન છે.

માત્ર (I)
માત્ર (III)
માત્ર (I) અને (II)
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP