GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો.
(I) ઉપભોક્તા તર્કસંગત છે.
(II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે.
(III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી.
(IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.

માત્ર (I) અને (II)
બધાં જ
માત્ર (II) અને (III)
માત્ર (I) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાઉન્સીલની માન્યતા બાદ સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ બિલ 2017 (The CGST Bill), ઈન્ટીગ્રેટેડ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ બિલ 2017 (The IGST Bill), યુનિયન ટેરીટરીઝ્ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ બિલ 2017 (The UGST Bill), ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ (રાજ્યોને વળતર) બિલ 2017 (The Compensation Bill) પસાર કરવામાં આવ્યા હતા.
(I) 9મી માર્ચ, 2017 ના રોજ લોકસભામાં
(II) 10મી એપ્રિલ, 2017 ના રોજ રાજ્યસભામાં
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
બંને ખોટાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું ચૂકવણી સમતુલાના અસંતુલનને અંકુશિત કરવા માટે બિન-નાણાંકીય માપદંડ છે ?

આયાતનો હિસ્સો
અવમૂલ્યન
વિનિમય અંકુશ
વિનિમયનો ઘસારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો કાચાં સરવૈયાની તૈયારીના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) કાચું સરવૈયું તૈયાર કરવાની પ્રથમ રીત ‘સરવાળા' પધ્ધતિ છે, આ રીતમાં પ્રત્યેક ખાતાની બાકીઓ ધ્યાનમાં લેવામાં આવે છે.
(II) કાચું સરવૈયું તૈયાર કરવાની બીજી રીત ‘બાકીઓની પધ્ધતિ’ છે, આ રીતમાં કાચી બાકીઓ ધ્યાનમાં લેવામાં આવતી નથી.

(I) અને (II) બંને
માત્ર (II)
(I) અને (II) બંનેમાંથી એકપણ નહી
માત્ર (I)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“નાણાંકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા ઈરાદાપૂર્વકના પ્રયાસો છે કે જેથી નાણાંનો જથ્થો અને શાખ પરિસ્થિતિ અંકુશિત કરી ચોક્કસ વ્યાપક આર્થિક ઉદ્દેશો હાંસલ કરી શકાય.’’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

પ્રો. મિલ્ટન ફિડમેન
પ્રો. રાઈટ્સમેન
પ્રો. એમ. એચ. ડીકોક
પ્રો. ડેલ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતના વિદેશ વ્યાપારની દિશા સંદર્ભમાં કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) સ્વતંત્રતા પૂર્વે, ભારતીય વિદેશ વેપારની દિશા, તુલનાત્મક ખર્ચે લાભના આધારે નિશ્ચિત થતી.
(II) આયોજનના સમયગાળા દરમિયાન સમગ્ર ભારતે મહત્તમ આયાતો USAમાંથી મેળવેલ છે.

માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP