GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિદર્શ રચનામાં નીચેનાનો સમાવેશ થાય છે.
i. નિદર્શન એકમ
ii. નિદર્શનું કદ
iii. સમષ્ટિનો પ્રકાર
iv. સ્ત્રોત યાદી
v. નિદર્શન પ્રક્રિયા
નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

iii, iv, i, ii, v
iii, v, i, iv, ii
iii, i, iv, ii, v
i, ii, iii, iv, v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું વિધાન સાચું છે ?

જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે.
જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે.
જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે.
જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધનોની અછતના કારણ અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. મનુષ્યની બધી જ જરૂરિયાતો ક્યારેય સંતોષાઈ શકતી નથી.
II. માનવતાને સાધન ઉપયોગના સંદર્ભમાં ત્યારે કોઈ પસંદગી કરવાની રહેશે નહીં.
III. નવા સાધનો શોધવાની જરૂર નથી.
IV. સાધનોની માત્રા કયારેય વધારી શકાતી નથી.

I, II અને IV
ફક્ત IV
II અને III
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ?

ઓડીટરની જવાબદારી
અભિપ્રાય અનુભાગ માટેનો આધાર
મેનેજમેન્ટની જવાબદારી
અભિપ્રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એક એવું વિતરણ કે જ્યાં સમાંતર મધ્યકની કિંમત મધ્યસ્થ અને બહુલકની તુલનામાં મહત્તમ હોય છે. તે વિતરણને કહેવાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
સંમિત વિતરણ
ઋણ વિષમતા વાળું વિતરણ
ધન વિષમતા વાળું વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો.
1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી.
આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું.
આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP