GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે. ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે. iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે. ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે. iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે. iv. GST એ પ્રત્યક્ષ કર છે.