ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
બાષ્પીભવન
ઉષ્ણતાપમાન
તાજા પાણીનો જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
હિમાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય નથી.

આબુનું સૌથી ઊંચું શિખર - ગુરુશિખર
પશ્ચિમઘાટનું સૌથી ઊંચું શિખર - કળસુબાઈ
કારાકોરમનું સૌથી ઊંચું શિખર - કાંમેત
નીલગિરીનું સૌથી ઊંચું શિખર - દોદાબેટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP