Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

ત્રણેય
પાણી
સૂર્ય પ્રકાશ
ક્લોરોફિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા ?

શ્રીકૃષ્ણ
દાદા રાવ દુદાજીએ
વીરકુવરીએ
રત્નસિંહજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે. તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિમી. છે ?

20 km/h
15 km/h
12 km/h
18 km/h

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

જહાંગીર
શાહજહાં
ઔરંગઝેબ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP