Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

ગૌતમ ગંભીર
ચેતેશ્વર પૂજારા
વિરાટ કોહલી
મહેન્દ્રસિંહ ધોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

40 મીટર
30 મીટર
35 મીટર
25 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP