સામાન્ય જ્ઞાન (GK)
દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___

મસ્જિદના અવશેષો છે
જૈન મંદિરના અવશેષો છે
બૌદ્ધ મઠના અવશેષો છે
દેવળના અવશેષો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

હાઇપોથેલેમસ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?

સરપંચ
મામલતદાર
તલાટી
ગ્રામ પંચાયત સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ?

થાઈલેન્ડમાં હોટેલ વેઈટર
કલકત્તામાં મેટ્રો કંડક્ટર
મુંબઈમાં બસ ડ્રાઈવર
દિલ્હીમાં ફિજિકલ ટ્રેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP