સામાન્ય જ્ઞાન (GK) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું વડુમથક ક્યાં આવેલું છે ? જીનિવા મોસ્કો પેરિસ લન્ડન જીનિવા મોસ્કો પેરિસ લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'કાળોત્રી' નો વિરૂધ્દ્રાર્થી છે ? પાનોત્રી પત્રીકા જન્મોત્રી કંકોત્રી પાનોત્રી પત્રીકા જન્મોત્રી કંકોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ? કરુણાવજ્રાયુદ્ધ કલાકલાપ હમ્મીરમદમર્દન બાલભારત કરુણાવજ્રાયુદ્ધ કલાકલાપ હમ્મીરમદમર્દન બાલભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે ? દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પારસીઓના કાશી તરીકે કયુ સ્થળ ઓળખાય છે ? સંજાણ ઉંદવાડા નારગોલ નવસારી સંજાણ ઉંદવાડા નારગોલ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP