GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાયરસના ચેપ (infection) માં કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરો એન્ટીબાયોટીકની ભલામણ શા માટે કરે છે ?

એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે.
ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે
આપેલ તમામ
કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાકાટક રાજ્યના અભિલેખોમાં ___ ને "ગુપ્તોનો આદિરાજ” (આધરાજ) જણાવીને ગુપ્ત રાજવંશનો પરિચય એ રાજાથી શરૂ કર્યો છે.

આપેલ પૈકી એક પણ નહીં
પુષ્યમિત્ર
રુદ્રદામા
ઘટોત્કચ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :
'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી
'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી
'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી
'A & B’ એટલે A એ B કરતા નાનો નથી
'A # B” એટલે A એ B કરતા મોટો નથી
આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.
વિધાનો : W&P,P%G,G@I,I#N
તારણો : (I) N%W
(II) N#W

જો માત્ર તારણ I સાચું છે.
જો માત્ર તારણ II સાચું છે.
જો તારણ । અથવા II સાચું છે.
જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકા જોડો.
કર્તા
a. મનુભાઈ પંચોળી
b. પન્નાલાલ પટેલ
c. ઈશ્વર પેટલીકર
d. ચુનીલાલ મડિયા
કૃતિ
i. ઋણાનુબંધ
ii. મીણ માટીના માનવી
iii. ઝેર તો પીધાં છે જાણી જાણી
iv. વ્યાજનો વારસ

a-ii, b-iii, c-i, d-iv
a-iii, b-ii, c-i, d-iv
a-ii, b-iii, c-iv, d-i
a-iii, b-ii, c-iv, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પરમાણુ રીએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે...

પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે.
૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે.
અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે.
પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP