GSSSB Bin Sachivalay Mock Test 1 Inland waterways authority of India નુ મુખ્ય મથક કયા આવેલું છે ? હૈદરાબાદ મુંબઈ નોઈડા કોલકાતા હૈદરાબાદ મુંબઈ નોઈડા કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ___ બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા, તેમજ તેમને "ડોકટર ઓફ લિટરેચર" ની પદવી એનાયત થઈ હતી. દિલીપ રાણાપુરા નિરંજન ભગત આનંદશંકર ધ્રુવ ઉમાશંકર જોષી દિલીપ રાણાપુરા નિરંજન ભગત આનંદશંકર ધ્રુવ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 રાષ્ટ્રીય રસીકરણ દિવસ કયો છે ? 16 માર્ચ 16 એપ્રિલ 21 માર્ચ 22 એપ્રિલ 16 માર્ચ 16 એપ્રિલ 21 માર્ચ 22 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભાદર, દાંતીવાડા અને શેત્રુંજી યોજનાનો પાયો ગુજરાતના ક્યાં મુખ્ય મંત્રીનાં શાસનકાળ દરમ્યાન નંખાયો ? હિતેન્દ્રભાઈ દેસાઈ ડૉ. બળવંતરાય મહેતા બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ડૉ. બળવંતરાય મહેતા બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ? અનુચ્છેદ 164 (1) અનુચ્છેદ 164 (3) અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (4) અનુચ્છેદ 164 (1) અનુચ્છેદ 164 (3) અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 દાસીજીવણનો આશ્રમ ક્યાં આવેલો છે ? રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP