Gujarat Police Constable Practice MCQ Part - 2
અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે?

અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે
અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય ન્યુટન તરીકે કોણ ઓળખાતું હતું ?

આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત
વિષ્ણુ ગુપ્ત
ધન્વંતરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોને ‘સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ?

ચંદ્રવદન મહેતા
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP