Gujarat Police Constable Practice MCQ Part - 2 અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે? અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 32 મીટર પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ? 64 મીટર 64 ચોરસ મીટર 256 મીટર 256 ચોરસ મીટર 64 મીટર 64 ચોરસ મીટર 256 મીટર 256 ચોરસ મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય ન્યુટન તરીકે કોણ ઓળખાતું હતું ? આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત વિષ્ણુ ગુપ્ત ધન્વંતરિ આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત વિષ્ણુ ગુપ્ત ધન્વંતરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલ છે ? બનાસ તાપી સાબરમતી નર્મદા બનાસ તાપી સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કોને ‘સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ? ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અફઝલ ખાનની હત્યા(વધ) કોણે કર્યો ? ઔરંગઝેબ કુતુબુદ્દીન ઐબક શિવાજી અક્બર ઔરંગઝેબ કુતુબુદ્દીન ઐબક શિવાજી અક્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP