Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવીના જીવનચક્રનો સમાવેશ મનોવિજ્ઞાનના ક્યાં ક્ષેત્રમાં થાય છે ?

શૈક્ષણીક મનોવિજ્ઞાન
સમાજ્લક્ષી મનોવિજ્ઞાન
વિકાસાત્મક મનોવિજ્ઞાન
મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ?

અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે.
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે
અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે.
અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો -1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઈએ ?

ફકત બે
ફકત એક
આપેલ પૈકી એક પણ નહીં
બે અથવા તેથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP