Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

નિશીથ
પ્રાચીના
વિશ્વશાંતિ
ગંગોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતા મુજબ ખાનગી બચાવનો હક્ક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી ?

કોઈ બીજી વ્યક્તિનો જીવ બચાવવો
બળાત્કાર અટકાવવા
લૂંટ અટકાવવા
રાજ્ય સેવકને ફરજમાં અડચણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ના ક્યા પ્રકરણમાં જાહેર સુલેહશાંતિ વિરૂદ્ધના ગુનાની વાત છે ?

પ્રકરણ-7
પ્રકરણ-8
પ્રકરણ-6
પ્રકરણ-9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખાનગી કે સરકારી હોસ્પિટલનો હવાલો ધરાવતી વ્યકિત IPC સુધારેલ અધિનિયમ - 2013, 376 (એ થી ડી), હેઠળના ગુનાઓમાં ભોગ બનનારની તાત્કાલીક સારવારમાં ફરજચૂક કરે તો ફોજદારી ધારા હેઠળ કઈ કલમ મુજબનો ગુનો બને છે ?

કલમ-166(બી)
કલમ-164(બી)
કલમ-165(બી)
કલમ-166(ડી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP