Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આપેલ તમામ
આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ
શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમની કલમ - 84 શેની સાથે સંકળાયેલી છે ?

બાળ ગુનેગાર
અસ્થિર મગજની વ્યકિત
માનસિક વિકૃતી
બાળ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP