Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આપેલ તમામ
આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ દસ્તાવેજ કેવા હોઇ શકે ?

જાહેર
ખાનગી
એક પણ નહીં
જાહેર અને ખાનગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP