કાયદો (Law)
IPC-498 A મુજબ ત્રાસ એટલે

ફક્ત માનસિક ત્રાસ
પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
ફક્ત શારીરિક ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

28 કલાક
48 કલાક
24 કલાક
18 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતના પુરાવાના સહ કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?

સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ
સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી
આપેલ તમામ
સાક્ષીને સોગંદ પર તપાસ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
IPC મુજબ

ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી
ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી
ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે
ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

405
426
415
318

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP