Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

કુરુક્ષેત્ર
ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1
દીપ નિર્વાણ
સોક્રેટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

પોતાની વાતમાં મક્કમ રહેવું
કંઈ પણ ન બોલવું
લગ્ન ન કરવાં
હઠ પકડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP