GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
"હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર ઉપર દાવો કરૂં, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું" મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનુ હતું ?

શંકરરાવ દેવ
વિનોબા ભાવે
યશવંતરાવ ચૌહાણ
એસ.કે. પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ?
1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.
2. કેન્વાસ ઉપર દોરાય છે.
3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.
4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ.

માત્ર 1 અને 3
1,2 અને 3
માત્ર 2 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP